// ૧૪૩૨

ગયબતનો ઝમાનો અને ઇલ્મ હાંસિલ કરવાનું મહત્વ

પ્રસ્તાવના: ઇન્શાઅલ્લાહ અમે આ લેખમાં ઉપરોક્ત વિષય બાબત જુદા જુદા દ્રષ્ટિકોણથી ઉડતી નજર કરશું. આજનો ઝમાનો: હાલનો ઝમાનો ઇમામે ઝમાના(અ.સ.)નો ગયબતનો સમયગાળો છે. જે અન્ય ઝમાનાઓથી અલગ છે, કારણ કે આ સમય ઇન્સાનની તરક્કીનો આશ્ર્ચર્યજનક સમય છે. છેલ્લી ચાર સદીઓમાં ઇન્સાને પ્રગતિના જે સોપાનો પસાર કર્યા છે તેની મિસાલ માનવ ઇતિહાસમાં જોવા મળતી નથી. આ [...]

// ૧૪૩૧

શું ઇમામ(અ.સ.)થી હાજત માંગી શકાય છે

અમુક લોકોના દિમાગમાં ક્યારેક ક્યારેક આવા સવાલો ઉભરતા રહે છે. કે “શું આપણે આપણી હાજતો ઇમામ(અ.સ.)ની પાસેથી સીધે સીધી રીતે માંગી શકીએ છીએ? “શું ઇમામ(અ.સ.)થી આપણી હાજતની માંગણી કરવી તે શીર્ક નથી? “શું આમ કરવું તે તૌહીદના વિરૂધ્ધ નથી? નીચે મુજબ આપણે સવાલોને તપાસીએ. દુનિયા માધ્યમ (વસીલા)નું ઘર છે. ખુદાવંદે આલમે આ દુનિયાને એવી રીતે [...]

// ૧૪૧૪

હઝરત ઇમામે અસ્ર અલયહિસ્સલામનો લકબ ‘અલ-મહદી’

નબુવ્વત અને ઇમામતના ક્રમનો હેતુ લોકોની હિદાયત છે. (અજ્ઞાનતાના) અંધકારમાંથી મુક્તિ અપાવવી. ખરાબ ચારિત્ર્યથી પાક કરવા, માનવતાના ગુણોથી શોભાયમાન કરવા, પશુ જેવી ટેવો છોડાવવી અને ઇન્સાનને તેના નફસ ઉપર કાબુ મેળવવા માટે તૈયાર કરવો… પરસ્પર મેળ-મોહબ્બત, સતય અને વિશુધ્ધતાને અમલમાં મુકવા, દ્વેષ, ઇર્ષા, દુશ્માનવટથી દિલોને સાફ કરવા, બીજાઓના દુ:ખોને સમજવા, પોતાના (સ્વાર્થ) ઉપર બીજાને અગ્રતા [...]

// ૧૪૩૦

શયખુત્તાએફહનું સંકલન કિતાબુલ ગય્બહ

આ લેખમાં અમારો હેતુ આલિમે રબ્બાની શયખુત્તાએફહ અબુ જઅફર મોહમ્મદ બીન હસન તુસી (કુદદેસ સિરરોહુ)ની મશહુર કિતાબ અલગયબતનો પરિચય કરાવવાનો છે. આપ્ની મહાનતા અને વ્યકિતત્વ માટે થોડા લકબો જોઈએ. ઇમામુલ ફિરકતે બઅદલ અઇમ્મતીલ મઅસુમીન(અ.સ.) (“ઇમામો(અ.સ.) પછી ફીરકાના ઇમામ) એમાદુશશીઅતે ઇમામીયા (શીઆના સ્તંભ) મોહકકેકુલ ઉસુલે વલ ફુરૂએ (ઉસુલ અને ફુરૂએ દીનના સંશોધન કરનાર) આપણા મહાન આલિમોએ [...]

//

શું ઇમામ(અ.સ.)થી હાજત માંગી શકાય છે
By admin
[1 Jan 2011|No Comment]

અમુક લોકોના દિમાગમાં ક્યારેક ક્યારેક આવા સવાલો ઉભરતા રહે છે. કે “શું આપણે આપણી હાજતો ઇમામ(અ.સ.)ની પાસેથી સીધે સીધી રીતે માંગી શકીએ છીએ? “શું ઇમામ(અ.સ.)થી આપણી હાજતની માંગણી કરવી તે શીર્ક નથી? “શું આમ કરવું તે તૌહીદના વિરૂધ્ધ નથી? નીચે મુજબ આપણે સવાલોને તપાસીએ. દુનિયા માધ્યમ (વસીલા)નું ઘર છે. ખુદાવંદે આલમે આ દુનિયાને એવી રીતે [...]